2026 05 08 પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમ [ બોર્ડમાં A-1 grade પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ માટે ]

વૈશાખ વદ છઠ, વિ.સં. ૨૦૮૨, શુક્રવાર.
Date: 08 06 2026

 આપણી શાળામાં, શાળાના ટ્રસ્ટી મંડળ દ્વારા આજ રોજ એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શાળામાં વર્ષ 2025-2026 માં ધોરણ -૧૦ અને ધોરણ -૧૨ ની બોર્ડ ની પરીક્ષામાં A-1 grade મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનવામાં આવ્યા હતા.

આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીશ્રીઓ શ્રી રોહિતભાઈ દેસાઈ, શ્રી ભરતભાઈ દેસાઈ, શ્રી ભરતભાઈ નાયક, શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશભાઈ ડી. ગજેરા, શાળાના સુપરવાઈઝર શ્રી રામચંદ્ર ડી. હળપતિ તેમજ શિક્ષકશ્રીઓએ હાજર રહી ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર  વિદ્યાર્થીઓ, વાલીમિત્રો તથા તેમના માર્ગદર્શક શિક્ષકમિત્રોને શુભેચ્છાઓ પાઠવી હતી. 

ક્રમાનુસાર તસવીરો.........
































T H A N K S   F O R   W A T C H I N G  T H I S   S I T E.