Date:11 08 2018
Day :Saturday
Day :Saturday
આજ રોજ શાળામાં એક વક્તવ્ય નું આયોજન કરવામાં
આવ્યું હતું, જે અંતર્ગત શ્રી જે. એમ. નાયક, શ્રી સ્વાતીબેન
નાયક, શ્રી કિર્તીદાબેન વૈધ અને શ્રી
મંજુબેન જે. નાયક એ શાળાની વિદ્યાર્થીનીઓને
“ સ્ત્રી સશક્તિકરણ ”
વિષય પર માર્ગદર્શન આપ્યું હતું..
કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલ અને શિક્ષિકા શ્રી પ્રિતીબેન શર્મા એ પણ
પ્રસંગોચિત માહિતી આપી હતી.
કાર્યક્રમની કેટલીક તસવીરો.....
PLEASE, click below for ....
- to find out events/activity of educational year 2016-2017
- to find out events/activity of educational year 2017-2018
- To find out video channel of this school, click here and subscribe to this channel
thanks and do not forget to share from icon given below...