શ્રી સ્વામી વિવેકાનંદજી ની સ્મૃતિ માં તા. ૧૨/૦૯/૨૦૧૬ સોમવાર ના દિને શાળામાં વિશ્વ બંધુત્વ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત વિવેકાનંદ કેન્દ્ર, નવસારી દ્વારા વિવેકાનંદજી ના જીવનપ્રસંગો ની અસરકારક તથા ઉત્સાહપ્રેરક રજૂઆત શ્રી વૈશાલીબેન રાણા , શ્રી માધવીબેન કર્વે અને શ્રી શૈલજાબેન ખડકે દ્વારા કરાઈ હતી.
નોંધ: વિશ્વ બંધુત્વ દિવસ ની ઉજવણી તા. ૧૧ સપ્ટેમ્બર ના દિવસે કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે ૧૧ સપ્ટેમ્બર ના દિવસે રવિવાર હોવાથી શાળામાં તા. ૧૨/૦૯/૨૦૧૬ સોમવાર ના દિને કાર્યક્રમ રજૂ થયો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત વિવેકાનંદ કેન્દ્ર, નવસારી દ્વારા વિવેકાનંદજી ના જીવનપ્રસંગો ની અસરકારક તથા ઉત્સાહપ્રેરક રજૂઆત શ્રી વૈશાલીબેન રાણા , શ્રી માધવીબેન કર્વે અને શ્રી શૈલજાબેન ખડકે દ્વારા કરાઈ હતી.
નોંધ: વિશ્વ બંધુત્વ દિવસ ની ઉજવણી તા. ૧૧ સપ્ટેમ્બર ના દિવસે કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે ૧૧ સપ્ટેમ્બર ના દિવસે રવિવાર હોવાથી શાળામાં તા. ૧૨/૦૯/૨૦૧૬ સોમવાર ના દિને કાર્યક્રમ રજૂ થયો હતો.
પ્રસંગના ક્રમાનુસાર એક નજર ...
આભાર ....