2017 03 25 વાલી સંમેલન

આજ રોજ શાળામાં ધો. ૧૧ ની વિદ્યાર્થીનીઓ  માટે વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના ઈ. આચાર્ય શ્રી શૈલેંદ્ર્કુમર વી. પટેલે અને શિક્ષિકા શ્રી પ્રિતીદેવી એચ. શર્મા એ  વાલીઓને વિદ્યાર્થીનીઓની પ્રગતિ પર ધ્યાન રાખવાની જરૂરી બાબતો વિશે ચર્ચા કરી હતી.
એક નજર ...



આભાર ..