2018 10 08 સરદાર પટેલ અને રાષ્ટ્ર્રીય એકતા /ચર્ચા-સ્પર્ધા /પ્રશ્નોત્તરી-સ્પર્ધા (જિલ્લા કક્ષા)

Date:08 10 2018
Day :Monday

આજ રોજ વિજલપોર-નવસારીની “શ્રી સરદાર શારદા મંદિર” શાળા ખાતે 
“સરદાર પટેલ અને રાષ્ટ્ર્રીય એકતા”
વિષય પર રાષ્ટ્રીય એકતા યાત્રા અંતર્ગત જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું .
જેમાં  “સંગીત કલા”,  “પ્રશ્નોત્તરી” , “ચર્ચા”  તથા “નિબંધ” સ્પર્ધાનું આયોજન થયું હતું.
      જેમાં આપણી શાળાની વિદ્યાર્થીની માંદડિયા પ્રવિણા (ધો.૧૨-ક) ચર્ચાસ્પર્ધા તથા પ્રશ્નોત્તરી સ્પર્ધામાં  પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. તથા રાયઠ્ઠા કાજલ (ધો. ૧૨-ક) નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે , અને હવે પછી યોજાનાર રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં શાળાનું પ્રતિનિધિત્વ કરશે. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ પટેલ અને સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીની તથા માર્ગદર્શક શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.

કેટલીક તસવીરો...


પ્રશ્નોત્તરી તથા નિબંધ સ્પર્ધાની સ્પર્ધક વિદ્યાર્થીનીઓ 



સંગીતકલા ની સ્પર્ધક વિદ્યાર્થીનીઓ