Date:08 10 2018
Day :Monday
Day :Monday
આજ રોજ વિજલપોર-નવસારીની “શ્રી સરદાર શારદા મંદિર”
શાળા ખાતે
જેમાં આપણી શાળાની વિદ્યાર્થીની માંદડિયા પ્રવિણા (ધો.૧૨-ક) ચર્ચાસ્પર્ધા તથા
પ્રશ્નોત્તરી સ્પર્ધામાં પ્રથમ ક્રમ
પ્રાપ્ત કરે છે. તથા રાયઠ્ઠા કાજલ (ધો. ૧૨-ક) નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત
કરે છે , અને હવે પછી યોજાનાર રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં
શાળાનું પ્રતિનિધિત્વ કરશે. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ પટેલ અને
સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીની તથા માર્ગદર્શક શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવ્યા
હતા.
“સરદાર પટેલ અને રાષ્ટ્ર્રીય એકતા”
વિષય પર રાષ્ટ્રીય એકતા યાત્રા
અંતર્ગત જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું .
જેમાં “સંગીત
કલા”, “પ્રશ્નોત્તરી” , “ચર્ચા” તથા “નિબંધ”
સ્પર્ધાનું આયોજન થયું હતું.
કેટલીક તસવીરો...
પ્રશ્નોત્તરી તથા નિબંધ સ્પર્ધાની સ્પર્ધક
વિદ્યાર્થીનીઓ
સંગીતકલા ની સ્પર્ધક વિદ્યાર્થીનીઓ
PLEASE, click below for ....
- to find out events/activity of educational year 2016-2017
- to find out events/activity of educational year 2017-2018
- To find out video channel of this school, click here and subscribe to this channel
thanks and do not forget to share from icon given below...