2019 01 01 કારકિર્દી વાર્તાલાપ

Date:01 01 2019
Day :Tuesday


આજ રોજ ધોરણ-૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ , કે જેમણે શાળાની પ્રથમ પરીક્ષામાં ૭૦% કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે, એવા ૧૨૫ જેટલા વિદ્યાર્થીઓને ધો.૧૦ S.S.C. BOARD EXAMની તૈયારી  કેવી રીતે કરવી ? ઉચ્ચ ગુણાંકન કેવી રીતે પ્રાપ્ત કરવા ?  તેમજ ધો.૧૦ પાસ થયા પછીના કારકિર્દી વિષયક વિકલ્પોના વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્તાલાપમાં શાળાના ઉ. માધ્ય. વિભાગના રસાયણ વિજ્ઞાન વિષયના શિક્ષક શ્રી ડૉ. પ્રિતેશભાઈ ગજેરા , માધ્ય. વિભાગના ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષિકા શ્રી મિકીબેન ગાંધી તેમજ શાળાના સુપરવાઈઝર શ્રી રતિલાલ પટેલ એ વિષયના અનુસંધાનમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કેટલીક તસવીરો......