Date:10 06 2019
Day :Monday
Day :Monday
આજ રોજ
શાળામાં શાળાના નવનિયુક્ત આચાર્ય શ્રી ડૉ.પ્રિતેશભાઈ ડી. ગજેરા નું સમગ્ર શાળા પરિવાર વતી શાળાના કલાશિક્ષક શ્રી નરેશભાઈ પટેલ એ પુષ્પગુચ્છ
અર્પણ કરી સ્વાગત કર્યું હતું. પ્રસંગમાં શાળાના ઈ.આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલ એ સમગ્ર શાળા પરિવાર વતી તેમને શુભેચ્છાઓ
પાઠવી હતી.
પ્રસંગની કેટલીક તસવીરો.