2019 06 10 નવનિયુક્ત આચાર્ય શ્રી ડૉ.પ્રિતેશભાઈ ડી. ગજેરા નું સ્વાગત.

Date:10 06 2019
Day :Monday

આજ રોજ શાળામાં શાળાના નવનિયુક્ત આચાર્ય શ્રી ડૉ.પ્રિતેશભાઈ ડી. ગજેરા નું  સમગ્ર શાળા પરિવાર વતી શાળાના કલાશિક્ષક શ્રી નરેશભાઈ પટેલ એ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. પ્રસંગમાં શાળાના .આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલ એ સમગ્ર શાળા પરિવાર વતી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રસંગની કેટલીક તસવીરો.