Date: 18 09 2017
Day:Monday
આજ રોજ શાળામાં કારકિર્દી આયોજન સપ્તાહના ભાગ રૂપે શાળા માં “ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ પછીના કારકિર્દી વિષયક વિકલ્પો” વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના ઉચ્ચ.માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી ડૉ. પ્રિતેશભાઈ ગજેરા (રસાયણવિજ્ઞાન) એ વિદ્યાર્થીઓને ઉપરોક્ત વિષયને અનુરૂપ માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ પટેલે હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
એક નજર તસવીરો પર.....
PLEASE, click below for ....
- To find out video channel of this school, click here and subscribe to this channel
thanks and do not forget to share from icon given below...
આભાર...thanks....