2019 09 14 વિચાર વાંચન શિબિર

Date:14 09 2019
Day :Saturday

આપણી શાળામાં તા.૧૩/૦૯/૨૦૧૯ તથા તા.૧૪/૦૯/૨૦૧૯ ના દિવસે ગાંધીજીની 150 મી જન્મ જયંતિ સાર્ધ- શતાબ્દી અંતર્ગત શાળામાં વિચાર વાંચન શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં આપણી શાળાના વિદ્યાર્થીઓને મહાત્માનું મહાત્મ્ય વિષય ઉપર પુસ્ત-વાંચન  તથા વિચાર-વિમર્શ કર્યો હતો.  મહાપુરુષોના જીવનચરિત્રનું વાંચન આપણા જીવનને ઉર્ધ્વગતિ તરફ લઈ જાય છે. તેમણે પુસ્તક વાચનથી થતા ફાયદાઓ વગેરેનું નિરૂપણ કર્યું હતું.
કાર્યક્રમની કેટલીક તસવીરો..... 








thanks   and share....