Date:02 10 2018
Day :Tuesday
Day :Tuesday
મહાત્મા
ગાંધીજીની ૧૫૦ મી જન્મજ્યંતી
ની ઉજવણીના
ભાગરૂપે શાળાના રમણીય તથા લીલાછમ પટાંગણમાં પ્રાર્થનાસભા,
ગાંધીજીના જીવન પ્રસંગો પર વ્યાખ્યાન, વિજલપોર શહેરમાં સ્વચ્છતા રેલી તથા સ્વચ્છતા અભિયાન જેવા
અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
હતું, તથા નવસારી શહેરના મધ્યમાં આવેલ લુન્સીકુઈ
મેદાન પાસે નવસારી જિલ્લાના ચિત્રશિક્ષકો
દ્વારા ભીંતચિત્રો બનાવવામાં આવ્યા હતા,
જેની કેટલીક તસવીરો...
PLEASE, click below for ....
- to find out events/activity of educational year 2016-2017
- to find out events/activity of educational year 2017-2018
- To find out video channel of this school, click here and subscribe to this channel
thanks and do not forget to share from icon given below...