2019 02 13 “સારથી” હેલ્પલાઈન....

Date:13 02 2019
Day :Wednesday
આજ રોજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી- નવસારી દ્વારા ધો-૧૨ વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ માટે મનોવૈજ્ઞાનિક સજ્જતા સેમિનાર 
 સારથી” હેલ્પલાઈન....  
નું આયોજન શ્રી સર્વોદય રોહિત સમાજ સાંસ્કૃતિક ભવન, નવસારી ખાતે થયું હતું. જેમાં આપણી શાળાના ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહના બધાજ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, 
કાર્યક્રમની કેટલીક તસવીરો ...  

વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પ્રોત્સાહિત કરી રહેલ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર એમ ચૌધરી


વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પ્રોત્સાહિત કરી રહેલ મોટીવેશનલ વક્તા શ્રી જય વશી


વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પ્રોત્સાહિત કરી રહેલ મોટીવેશનલ વક્તા શ્રી તૃપ્તીબેન વ્યાસ


વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પ્રોત્સાહિત કરી રહેલ મનોચિકિત્સક શ્રી ડૉ. ચન્દ્રેશ વ્યાસ










learn.........

PLEASE, click below for ....



thanks and do not forget to share from icon given below...