Date: 25 09 2017
Day:Monday
આજ રોજ શાળામાં ખાદી સપ્તાહ (તા.૨૫ સ્પ્ટેમ્બર થી ૦૨ ઑક્ટોબર) ના ભાગ રૂપે શાળા માં “ ખાદીનું મહત્વ” વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નવસારીની મદ્રેસા શાળાના ભૂતપૂર્વ શિક્ષકશ્રી ગોપાળભઈ ટંડેલ એ વિદ્યાર્થીઓને ઉપરોક્ત વિષયને અનુરૂપ ખુબજ રસપ્રદ વાતો કરી જરૂરી માહિતી પૂરી પાડી હતી, તથા વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ કર્યું હતું.
એક નજર તસવીરો પર.....
PLEASE, click below for ....
- To find out video channel of this school, click here and subscribe to this channel
thanks and do not forget to share from icon given below...