Date:28 09 2019
Day :Saturday
Day :Saturday
આજ રોજ શાળામાં
ગુજરાત શાળા સલામતી
સપ્તાહ
અંતર્ગત FIRE safety વિષય પર વિજલપોર
નગરપાલિકા FIRE brigade
ની મદદથી આગ લાગવાના આકસ્મિક સંજોગોમાં કેવી રીતે માનવજીવન બચાવવામાં
આવે છે તેમજ કયા પ્રકારની
પ્રાથમિક સારવાર આપવામાં આવે છે તથા આકસ્મિક સંજોગોમાં સલામતી માટે કેવા પગલા લઈ
શકાય તે અંગેની રસપ્રદ તેમજ ખુબજ જરૂરી એવી માહિતી પૂરી પાડવામાં હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશભાઈ ગજેરા એ તથા શાળા
પરિવારે વિજલપોર નગરપાલિકા FIRE brigade ની ટીમનો આભાર
માન્યો હતો.
જેની એક ઝલક...
Thanks....