Date:17 01 2019
Day :Thursday
Day :Thursday
આજ રોજ શાળાના પટાંગણમાં એક ખાસ પ્રવચન
નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત
“ ભાવ વધારો તથા ગ્રાહક
સુરક્ષા”
વિષય પર ફૂડ & ડ્રગ વિભાગના શ્રી એસ.
એન. ગઢવી સાહેબે શાળાના ધોરણ-૧૦ ના વિદ્યાર્થીઓને ખુબજ મહત્વની બાબતો સમજાવી હતી. અંતમાં
શાળાના શિક્ષક શ્રી ભરતભાઈ એમ. પટેલે સૌનો આભાર માન્યો હતો..
કેટલીક તસવીરો...