Date:25 09 2019
Day :Wednesday
Day :Wednesday
આજ રોજ આપણી શાળામાં
“કારકિર્દી
આયોજન સપ્તાહ” અંતર્ગત ધોરણ-૧૦ અને ધોરણ-૧૨
પછી શું? વિષય પર “માર્ગદર્શન શિબિર” નું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં
શાળાના શિક્ષકો શ્રી અજયભાઈ પટેલ અને શ્રી ભરતભાઈ પટેલ એ ઉપરોક્ત વિષય પર વિદ્યાર્થીઓને
જરૂરી માર્ગદર્શન આપી તેમની મૂંઝવણ દૂર કરી હતી.
કેટલીક તસવીરો. ...
thanks......



