2019 09 25 આપત્તિ વ્યવસ્થાપન --સેમિનાર

Date:26 09 2019
Day :Wednesday

આજ રોજ શાળામાં વિદ્યાર્થીઓ માટે એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કુદરતી તેમજ કૃત્રિમ આપત્તિઓ ( જેવી કે ભૂકંપ, પૂર, આગ લાગવી ) વખતે સ્વ-બચાવ તથા અન્ય જાન-માલ થી થતા નુકસાન થી બચવા શું કરવું? શું ન કરવું? વિષય પર શાળાના શિક્ષક શ્રી નિતિનભાઈ ખામકર એ ખુબજ રસપ્રદ માહિતી આપી હતી.


કેટલીક તસવીરો.. 






thanks...